કહે રે ભરતજી મૂઈ નહીં માતા Lyrics | BhajanVANI

Kahe re Bharat Ji Mui Nahi Mata Lyrics
Singer: Shri Laxman Barot

કહે રે ભરતજી મૂઈ નહીં માતા
રામ લક્ષ્મણ દોનો વન કૈસે જાતા રે
કહે રે ભરતજી...

જનની તારી જીભ ન ચૂકી;
રાજા દશરથની આયુષ્ય ખૂટી રે
કહે રે ભરતજી...

આ રે અયોધ્યામાં અનર્થ કીધું;
રામ લક્ષ્મણને મા તે ભવ દુ:ખ દીધું રે
કહે રે ભરતજી...

આ રે અયોધ્યામાં અનર્થ થાશે;
રામ લક્ષ્મણ વિના અયોધ્યા કેમ તો રહેવાશે
કહે રે ભરતજી...

કહે "તુલસીદાસ" આશા ૨ઘુવીર કી;
રામ વિના ભરતજી સુમીરન રોવું રે
કહે રે ભરતજી...
#BhajanVANI


FOLLOW US ON:


  

Comments