Shri Narayan Swami Bapu | Shri Pranlal Vyas Jugalbandhi
જોતાં જણાયું શાંતિ સંતોષમાં મળે છે;
સંતોષીજન છે સુખીયા, તૃષ્ણામાં શું વળે છે
છે કાયદો કુદરતનો, જેવું વાવો તેવું જ લણશો;
જવ વાવે જવ મળે છે, ઘઉં વાવે ઘઉં ફળે છે
સ્વાર્થી અને પક્ષપાતી, કરતાં કુસંપ ક્લેશો;
પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો, સૌમાં હળે મળે છે
સત્કર્મ કરી લે ઓ ભાઈ, આ દુનિયામાં કંઈક કરી લે ભલાઈ;
ટૂંકા જીવનમાં માનવ, દુનિયાને શું છળે છે
શ્રી નારાયણ સ્વામી બાપુ | શ્રી પ્રાણલાલ વ્યાસ
સંતોષીજન છે સુખીયા, તૃષ્ણામાં શું વળે છે
જવ વાવે જવ મળે છે, ઘઉં વાવે ઘઉં ફળે છે
સ્વાર્થી અને પક્ષપાતી, કરતાં કુસંપ ક્લેશો;
પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો, સૌમાં હળે મળે છે
પણ જ્ઞાની અને પ્રેમી ભક્તો, સૌમાં હળે મળે છે
સત્કર્મ કરી લે ઓ ભાઈ, આ દુનિયામાં કંઈક કરી લે ભલાઈ;
ટૂંકા જીવનમાં માનવ, દુનિયાને શું છળે છે
ટૂંકા જીવનમાં માનવ, દુનિયાને શું છળે છે
શ્રી નારાયણ સ્વામી બાપુ | શ્રી પ્રાણલાલ વ્યાસ



Comments
Post a Comment